ભારતના બે મુખ્ય સ્ટૉક એક્સચેન્જ BSE & NSE મે મહિનામાં કુલ 10 દિવસ માટે ટ્રેડિંગ બંધ રાખશે. મહારાષ્ટ્ર દિવસ અને ચૂંટણીના લીધે તેમજ શનિવાર અને રવિવારના લીધે શેરબજારોમાં 10 દિવસની રજા આવશે.
NSE કેપિટલ માર્કેટ અને F&O સેગમેન્ટમાં 4 નવા ઈન્ડેક્સની શરૂઆત થશે. આ ઈન્ડેક્સમાં Nifty Tata Group 25 percent Cap, Nifty 500 Multicap India Manufacturing 50:30:20, Nifty 500 Multicap Infrastructure 50:30:20 અને Nifty MidSmall Healthcareનો સમાવેશ થાય છે.
T+0 settlement માટે કોઈ પણ રોકાણકાર ભાગ લઈ શકશે, પરંતુ બ્રોકર્સ માટે મર્યાદા રાખવામાં આવી છે. આ સેટલમેન્ટમાં કારોબાર માટે સવારે 9.30થી બપોરે 1.30 સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.
ભારતીય સ્ટૉક એક્સચેન્જ અત્યારે T+1 trade settlement સિસ્ટમનું પાલન કરે છે. પરંતુ 28 માર્ચ સુધીમાં વૈકલ્પિક ધોરણે T+0 સેટલમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ સિસ્ટમ શું છે અને તેનાથી શું ફાયદો થશે, તે સમજીએ.
આઈપીઓમાં કંપની જાહેર જનતા માટે શેર જાહેર કરે છે, જ્યારે બાયબેક દરમિયાન કંપની હાલના શેરધારકો પાસેથી તેના શેરની પુનઃખરીદી કરે છે.
ઘરેલુ અને વૈશ્વિક જીડીપી ગ્રોથ રેટ, કરન્સીમાં ઉતાર-ચડાવ, મોંઘવારી, વ્યાજ દરથી એ સમજવામાં મદદ મળે છે કે કયા સેક્ટર સારુ પ્રદર્શન કરી રહ્યાં છે.
ઘરેલુ અને વૈશ્વિક જીડીપી ગ્રોથ રેટ, કરન્સીમાં ઉતાર-ચડાવ, મોંઘવારી, વ્યાજ દરથી એ સમજવામાં મદદ મળે છે કે કયા સેક્ટર સારુ પ્રદર્શન કરી રહ્યાં છે.
મૂવિંગ એવરેજનો સૌથી સામાન્ય ઉપયોગ કોઇ ટ્રેન્ડની દિશા ઓળખવા અને સપોર્ટ તેમજ રેઝિસ્ટન્સ લેવલ શોધવામાં થાય છે.
જો કોઇ કંપનીના મેનેજમેન્ટમાં ફેરફાર થઇ રહ્યો હોય તો રોકાણકારે સૌથી પહેલાં એ જોવું જોઇએ કે નવું મેનેજમેન્ટ ઇન સાઇડર છે કે આઉટ સાઇડર.
કેટલાક ટેક્સ પેયર્સ શેરના વેચાણથી થતા ફાયદા-નુકસાનને ઇનકમ ફ્રોમ બિઝનેસ એટલે કે કારોબારથી થતી આવકમાં તો કેટલાક તેને કેપિટલ ગેઇન્સમાં સામેલ કરે છે